આ પ્રકરણ હેઠળની કાયૅવાહી માટે બીજા અધિનિયમોના ચુકાદાઓ છેવટના ગણાશે નહી. - કલમ:૬૮(ડબલ્યુ)

આ પ્રકરણ હેઠળની કાયૅવાહી માટે બીજા અધિનિયમોના ચુકાદાઓ છેવટના ગણાશે નહી.

અન્ય કોઇપણ કાયદા હેઠળ કોઇ અધિકારીનો કે સતાધિશનો કોઇપણ ચુકાદો આ પ્રકરણ હેઠળની કોઇપણ કાયૅવાહી માટે છેવટનો ગણાશે નહી.